Stotram - Sacred Scripture in gujarati

Sri Hayagriva Stotram

શ્રી હયગ્રીવ સ્તોત્રમ્

Sri Hayagriva Stotram

Stotram
Unknown
33 Verses
110%

શ્રી હયગ્રીવ સ્તોત્રમ્

શ્લોક 1

જ્ઞાનાનન્દમયં દેવં નિર્મલસ્ફટિકાકૃતિં

આધારં સર્વવિદ્યાનાં હયગ્રીવમુપાસ્મહે

શ્લોક 2

સ્વતસ્સિદ્ધં શુદ્ધસ્ફટિકમણિભૂ ભૃત્પ્રતિભટં

સુધાસધ્રીચીભિર્દ્યુતિભિરવદાતત્રિભુવનં

અનન્તૈસ્ત્રય્યન્તૈરનુવિહિત હેષાહલહલં

હતાશેષાવદ્યં હયવદનમીડેમહિમહઃ

॥1॥

શ્લોક 3

સમાહારસ્સામ્નાં પ્રતિપદમૃચાં ધામ યજુષાં

લયઃ પ્રત્યૂહાનાં લહરિવિતતિર્બોધજલધેઃ

કથાદર્પક્ષુભ્યત્કથકકુલકોલાહલભવં

હરત્વન્તર્ધ્વાન્તં હયવદનહેષાહલહલઃ

॥2॥

શ્લોક 4

પ્રાચી સન્ધ્યા કાચિદન્તર્નિશાયાઃ

પ્રજ્ઞાદૃષ્ટે રઞ્જનશ્રીરપૂર્વા

વક્ત્રી વેદાન્ ભાતુ મે વાજિવક્ત્રા

વાગીશાખ્યા વાસુદેવસ્ય મૂર્તિઃ

॥3॥

શ્લોક 5

વિશુદ્ધવિજ્ઞાનઘનસ્વરૂપં

વિજ્ઞાનવિશ્રાણનબદ્ધદીક્ષં

દયાનિધિં દેહભૃતાં શરણ્યં

દેવં હયગ્રીવમહં પ્રપદ્યે

॥4॥

શ્લોક 6

અપૌરુષેયૈરપિ વાક્પ્રપઞ્ચૈઃ

અદ્યાપિ તે ભૂતિમદૃષ્ટપારાં

સ્તુવન્નહં મુગ્ધ ઇતિ ત્વયૈવ

કારુણ્યતો નાથ કટાક્ષણીયઃ

॥5॥

શ્લોક 7

દાક્ષિણ્યરમ્યા ગિરિશસ્ય મૂર્તિઃ-

દેવી સરોજાસનધર્મપત્ની

વ્યાસાદયોઽપિ વ્યપદેશ્યવાચઃ

સ્ફુરન્તિ સર્વે તવ શક્તિલેશૈઃ

॥6॥

શ્લોક 8

મન્દોઽભવિષ્યન્નિયતં વિરિઞ્ચઃ

વાચાં નિધેર્વાઞ્છિતભાગધેયઃ

દૈત્યાપનીતાન્ દયયૈન ભૂયોઽપિ

અધ્યાપયિષ્યો નિગમાન્નચેત્ત્વમ્

॥7॥

શ્લોક 9

વિતર્કડોલાં વ્યવધૂય સત્ત્વે

બૃહસ્પતિં વર્તયસે યતસ્ત્વં

તેનૈવ દેવ ત્રિદેશેશ્વરાણા

અસ્પૃષ્ટડોલાયિતમાધિરાજ્યમ્

॥8॥

શ્લોક 10

અગ્નૌ સમિદ્ધાર્ચિષિ સપ્તતન્તોઃ

આતસ્થિવાન્મન્ત્રમયં શરીરં

અખણ્ડસારૈર્હવિષાં પ્રદાનૈઃ

આપ્યાયનં વ્યોમસદાં વિધત્સે

॥9॥

શ્લોક 11

યન્મૂલ મીદૃક્પ્રતિભાતત્ત્વં

યા મૂલમામ્નાયમહાદ્રુમાણાં

તત્ત્વેન જાનન્તિ વિશુદ્ધસત્ત્વાઃ

ત્વામક્ષરામક્ષરમાતૃકાં ત્વામ્

॥10॥

શ્લોક 12

અવ્યાકૃતાદ્વ્યાકૃતવાનસિ ત્વં

નામાનિ રૂપાણિ ચ યાનિ પૂર્વં

શંસન્તિ તેષાં ચરમાં પ્રતિષ્ઠાં

વાગીશ્વર ત્વાં ત્વદુપજ્ઞવાચઃ

॥11॥

શ્લોક 13

મુગ્ધેન્દુનિષ્યન્દવિલોભનીયાં

મૂર્તિં તવાનન્દસુધાપ્રસૂતિં

વિપશ્ચિતશ્ચેતસિ ભાવયન્તે

વેલામુદારામિવ દુગ્ધ સિન્ધોઃ

॥12॥

શ્લોક 14

મનોગતં પશ્યતિ યસ્સદા ત્વાં

મનીષિણાં માનસરાજહંસં

સ્વયમ્પુરોભાવવિવાદભાજઃ

કિઙ્કુર્વતે તસ્ય ગિરો યથાર્હમ્

॥13॥

શ્લોક 15

અપિ ક્ષણાર્ધં કલયન્તિ યે ત્વાં

આપ્લાવયન્તં વિશદૈર્મયૂખૈઃ

વાચાં પ્રવાહૈરનિવારિતૈસ્તે

મન્દાકિનીં મન્દયિતું ક્ષમન્તે

॥14॥

શ્લોક 16

સ્વામિન્ભવદ્દ્યાનસુધાભિષેકાત્

વહન્તિ ધન્યાઃ પુલકાનુબન્દં

અલક્ષિતે ક્વાપિ નિરૂઢ મૂલં

અઙ્ગ્વેષ્વિ વાનન્દથુમઙ્કુરન્તમ્

॥15॥

શ્લોક 17

સ્વામિન્પ્રતીચા હૃદયેન ધન્યાઃ

ત્વદ્ધ્યાનચન્દ્રોદયવર્ધમાનં

અમાન્તમાનન્દપયોધિમન્તઃ

પયોભિ રક્ષ્ણાં પરિવાહયન્તિ

॥16॥

શ્લોક 18

સ્વૈરાનુભાવાસ્ ત્વદધીનભાવાઃ

સમૃદ્ધવીર્યાસ્ત્વદનુગ્રહેણ

વિપશ્ચિતોનાથ તરન્તિ માયાં

વૈહારિકીં મોહનપિઞ્છિકાં તે

॥17॥

શ્લોક 19

પ્રાઙ્નિર્મિતાનાં તપસાં વિપાકાઃ

પ્રત્યગ્રનિશ્શ્રેયસસમ્પદો મે

સમેધિષીરં સ્તવ પાદપદ્મે

સઙ્કલ્પચિન્તામણયઃ પ્રણામાઃ

॥18॥

શ્લોક 20

વિલુપ્તમૂર્ધન્યલિપિક્રમાણા

સુરેન્દ્રચૂડાપદલાલિતાનાં

ત્વદઙ્ઘ્રિ રાજીવરજઃકણાનાં

ભૂયાન્પ્રસાદો મયિ નાથ ભૂયાત્

॥19॥

શ્લોક 21

પરિસ્ફુરન્નૂપુરચિત્રભાનુ –

પ્રકાશનિર્ધૂતતમોનુષઙ્ગા

પદદ્વયીં તે પરિચિન્મહેઽન્તઃ

પ્રબોધરાજીવવિભાતસન્ધ્યામ્

॥20॥

શ્લોક 22

ત્વત્કિઙ્કરાલઙ્કરણોચિતાનાં

ત્વયૈવ કલ્પાન્તરપાલિતાનાં

મઞ્જુપ્રણાદં મણિનૂપુરં તે

મઞ્જૂષિકાં વેદગિરાં પ્રતીમઃ

॥21॥

શ્લોક 23

સઞ્ચિન્તયામિ પ્રતિભાદશાસ્થાન્

સન્ધુક્ષયન્તં સમયપ્રદીપાન્

વિજ્ઞાનકલ્પદ્રુમપલ્લવાભં

વ્યાખ્યાનમુદ્રામધુરં કરં તે

॥22॥

શ્લોક 24

ચિત્તે કરોમિ સ્ફુરિતાક્ષમાલં

સવ્યેતરં નાથ કરં ત્વદીયં

જ્ઞાનામૃતોદઞ્ચનલમ્પટાનાં

લીલાઘટીયન્ત્રમિવાઽઽશ્રિતાનામ્

॥23॥

શ્લોક 25

પ્રબોધસિન્ધોરરુણૈઃ પ્રકાશૈઃ

પ્રવાલસઙ્ઘાતમિવોદ્વહન્તં

વિભાવયે દેવ સ પુસ્તકં તે

વામં કરં દક્ષિણમાશ્રિતાનામ્

॥24॥

શ્લોક 26

તમાં સિભિત્ત્વાવિશદૈર્મયૂખૈઃ

સમ્પ્રીણયન્તં વિદુષશ્ચકોરાન્

નિશામયે ત્વાં નવપુણ્ડરીકે

શરદ્ઘનેચન્દ્રમિવ સ્ફુરન્તમ્

॥25॥

શ્લોક 27

દિશન્તુ મે દેવ સદા ત્વદીયાઃ

દયાતરઙ્ગાનુચરાઃ કટાક્ષાઃ

શ્રોત્રેષુ પુંસામમૃતઙ્ક્ષરન્તીં

સરસ્વતીં સંશ્રિતકામધેનુમ્

॥26॥

શ્લોક 28

વિશેષવિત્પારિષદેષુ નાથ

વિદગ્ધગોષ્ઠી સમરાઙ્ગણેષુ

જિગીષતો મે કવિતાર્કિકેન્દ્રાન્

જિહ્વાગ્રસિંહાસનમભ્યુપેયાઃ

॥27॥

શ્લોક 29

ત્વાં ચિન્તયન્ ત્વન્મયતાં પ્રપન્નઃ

ત્વામુદ્ગૃણન્ શબ્દમયેન ધામ્ના

સ્વામિન્સમાજેષુ સમેધિષીય

સ્વચ્છન્દવાદાહવબદ્ધશૂરઃ

॥28॥

શ્લોક 30

નાનાવિધાનામગતિઃ કલાનાં

ન ચાપિ તીર્થેષુ કૃતાવતારઃ

ધ્રુવં તવાઽનાધ પરિગ્રહાયાઃ

નવ નવં પાત્રમહં દયાયાઃ

॥29॥

શ્લોક 31

અકમ્પનીયાન્યપનીતિભેદૈઃ

અલઙ્કૃષીરન્ હૃદયં મદીયમ્

શઙ્કા કલઙ્કા પગમોજ્જ્વલાનિ

તત્ત્વાનિ સમ્યઞ્ચિ તવ પ્રસાદાત્

॥30॥

શ્લોક 32

વ્યાખ્યામુદ્રાં કરસરસિજૈઃ પુસ્તકં શઙ્ખચક્રે

ભિભ્રદ્ભિન્ન સ્ફટિકરુચિરે પુણ્ડરીકે નિષણ્ણઃ ।

અમ્લાનશ્રીરમૃતવિશદૈરંશુભિઃ પ્લાવયન્માં

આવિર્ભૂયાદનઘમહિમામાનસે વાગધીશઃ

॥31॥

શ્લોક 33

વાગર્થસિદ્ધિહેતોઃપઠત હયગ્રીવસંસ્તુતિં ભક્ત્યા

કવિતાર્કિકકેસરિણા વેઙ્કટનાથેન વિરચિતામેતામ્

॥32॥

શ્લોક 34