Narayaniyam Dashaka 8
નારાયણીયં દશક 8 - પ્રલયવર્ણનમ્
Narayaniyam Dashaka 8
નારાયણીયં દશક 8 - પ્રલયવર્ણનમ્
શ્લોક 1
એવં તાવત્ પ્રાકૃતપ્રક્ષયાન્તે
બ્રાહ્મે કલ્પે હ્યાદિમે લબ્ધજન્મા ।
બ્રહ્મા ભૂયસ્ત્વત્ત એવાપ્ય વેદાન્
સૃષ્ટિં ચક્રે પૂર્વકલ્પોપમાનામ્
શ્લોક 2
સોઽયં ચતુર્યુગસહસ્રમિતાન્યહાનિ
તાવન્મિતાશ્ચ રજનીર્બહુશો નિનાય ।
નિદ્રાત્યસૌ ત્વયિ નિલીય સમં સ્વસૃષ્ટૈ-
ર્નૈમિત્તિકપ્રલયમાહુરતોઽસ્ય રાત્રિમ્
॥1॥
શ્લોક 3
અસ્માદૃશાં પુનરહર્મુખકૃત્યતુલ્યાં
સૃષ્ટિં કરોત્યનુદિનં સ ભવત્પ્રસાદાત્ ।
પ્રાગ્બ્રાહ્મકલ્પજનુષાં ચ પરાયુષાં તુ
સુપ્તપ્રબોધનસમાસ્તિ તદાઽપિ સૃષ્ટિઃ
॥2॥
શ્લોક 4
પઞ્ચાશદબ્દમધુના સ્વવયોર્ધરૂપ-
મેકં પરાર્ધમતિવૃત્ય હિ વર્તતેઽસૌ ।
તત્રાન્ત્યરાત્રિજનિતાન્ કથયામિ ભૂમન્
પશ્ચાદ્દિનાવતરણે ચ ભવદ્વિલાસાન્
॥3॥
શ્લોક 5
દિનાવસાનેઽથ સરોજયોનિઃ
સુષુપ્તિકામસ્ત્વયિ સન્નિલિલ્યે ।
જગન્તિ ચ ત્વજ્જઠરં સમીયુ-
સ્તદેદમેકાર્ણવમાસ વિશ્વમ્
॥4॥
શ્લોક 6
તવૈવ વેષે ફણિરાજિ શેષે
જલૈકશેષે ભુવને સ્મ શેષે ।
આનન્દસાન્દ્રાનુભવસ્વરૂપઃ
સ્વયોગનિદ્રાપરિમુદ્રિતાત્મા
॥5॥
શ્લોક 7
કાલાખ્યશક્તિં પ્રલયાવસાને
પ્રબોધયેત્યાદિશતા કિલાદૌ ।
ત્વયા પ્રસુપ્તં પરિસુપ્તશક્તિ-
વ્રજેન તત્રાખિલજીવધામ્ના
॥6॥
શ્લોક 8
ચતુર્યુગાણાં ચ સહસ્રમેવં
ત્વયિ પ્રસુપ્તે પુનરદ્વિતીયે ।
કાલાખ્યશક્તિઃ પ્રથમપ્રબુદ્ધા
પ્રાબોધયત્ત્વાં કિલ વિશ્વનાથ
॥7॥
શ્લોક 9
વિબુધ્ય ચ ત્વં જલગર્ભશાયિન્
વિલોક્ય લોકાનખિલાન્ પ્રલીનાન્ ।
તેષ્વેવ સૂક્ષ્માત્મતયા નિજાન્તઃ -
સ્થિતેષુ વિશ્વેષુ દદાથ દૃષ્ટિમ્
॥8॥
શ્લોક 10
તતસ્ત્વદીયાદયિ નાભિરન્ધ્રા-
દુદઞ્ચિતં કિઞ્ચન દિવ્યપદ્મમ્ ।
નિલીનનિશ્શેષપદાર્થમાલા-
સઙ્ક્ષેપરૂપં મુકુલાયમાનમ્
॥9॥
શ્લોક 11
તદેતદમ્ભોરુહકુડ્મલં તે
કલેવરાત્ તોયપથે પ્રરૂઢમ્ ।
બહિર્નિરીતં પરિતઃ સ્ફુરદ્ભિઃ
સ્વધામભિર્ધ્વાન્તમલં ન્યકૃન્તત્
॥10॥
શ્લોક 12
સમ્ફુલ્લપત્રે નિતરાં વિચિત્રે
તસ્મિન્ ભવદ્વીર્યધૃતે સરોજે ।
સ પદ્મજન્મા વિધિરાવિરાસીત્
સ્વયમ્પ્રબુદ્ધાખિલવેદરાશિઃ
॥11॥
શ્લોક 13
અસ્મિન્ પરાત્મન્ નનુ પાદ્મકલ્પે
ત્વમિત્થમુત્થાપિતપદ્મયોનિઃ ।
અનન્તભૂમા મમ રોગરાશિં
નિરુન્ધિ વાતાલયવાસ વિષ્ણો
॥12॥
